એક પારદર્શક ઘન નળાકાર સળિયાનો વક્રીભવનાંક $\frac{2}{\sqrt{3}}$ છે. તે હવા દ્વારા ઘેરાયેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સળિયાના એક છેડાના મધ્યબિંદુ પર આપાત થાય છે. આપાતકોણ $\theta$ શોધો જેના માટે પ્રકાશનું કિરણ સળિયાની દીવાલને સ્પર્શીને પસાર થાય.

  • A
    $sin^{-1}\left( \frac{1}{2} \right)$
  • B
    $sin^{-1}\left( \frac{\sqrt{3}}{2} \right)$
  • C
    $sin^{-1}\left( \frac{2}{\sqrt{3}} \right)$
  • D
    $sin^{-1}\left( \frac{1}{\sqrt{3}} \right)$

Explore More

Similar Questions

શરીરના અંગના આંતરિક ભાગોને જોવા માટે ચિકિત્સક દ્વારા એન્ડોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. તે કયા સિદ્ધાંત પર આધારિત છે?

હવામાં કાચનો વક્રીભવનાંક $\mu$ છે અને કાચમાંથી હવામાં જતા પ્રકાશના કિરણ માટે ક્રાંતિકોણ $\theta$ છે. જો પ્રકાશનું કિરણ હવામાંથી કાચ પર $\theta$ આપાતકોણે આપાત થાય,તો અનુરૂપ વક્રીભવનકોણ કેટલો હશે?

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત પ્રવાહી $(\mu = \frac{5}{4})$ ની સપાટીથી $h = 0.5 \, m$ ઊંડાઈએ મૂકવામાં આવ્યો છે. તો,પ્રવાહીની સપાટીમાંથી સીધી રીતે બહાર નીકળતી પ્રકાશની ઊર્જાનો અંશ કેટલો હશે?

Difficult
View Solution

એક માધ્યમ માટે ક્રાંતિકોણ $60^o$ છે. તો તે માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?

હવામાં,લાલ રંગના પ્રકાશ $[{\lambda _1}]$ માટે માધ્યમમાં ક્રાંતિકોણ $\theta$ છે. અન્ય પરિબળો સમાન રહેતા,પીળા રંગના પ્રકાશ $[{\lambda _2}]$ માટે ક્રાંતિકોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo